મિત્રો, આ સમાચાર તા.09-એપ્રિલ -21 ના અકિલા ન્યુઝ માં પ્રગટ થયા છે.

ટૂંક માં કહેવાનું એટલુંજ કે દરેક લોકો આયુર્વેદ વિષે કૈક ને કૈક જાણે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શુ સાચું ને શું ખોટું. અને કેટલું સાચું ને કેટલું ખોટું ?

આયુર્વેદ જરૂર ઘરગથ્થુ ઈલાજ હોઈ શકે પરંતુ, ઊંટ વૈદડુ તો નહીંજ. હા આયુર્વેદ માં કોઈ સાઈડ ઈફેક્ટ નથી પરંતુ જો યોગ્ય અને નિષ્ણાંત વૈદ કે ડૉક્ટર ની સલાહ મુજબ ઉપચાર કરવામાં આવે તો. નહીતો આ સમાચાર માં આવ્યું એવું થઇ શકે છે.

અમારા નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટર સાથે વાત કરવા માટે કોલ કરો : +91 8800118053 પર.

અથવા તમારી નજીક ના કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટર ની સલાહ લો.

કોરોના માં કઈ રીતે આયુર્વેદ આપણી મદદ કરી શકે, તે અંગે વિસ્ત્રુત અને સચોટ માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લો.

બ્લોગ : https://bit.ly/3uB7Vq7

Sharing is caring...